Tuesday 24 December 2013

ધોરણ-૧-૫માં ભરતી

પીટીસી પાસ
થયેલાની ધોરણ-૧-૫માં ભરતી
ગાંધીનગર,
તા.૨૪,વિદ્યા સહાયક
ભરતીમાં લાંબા સમયથી પીટીસી પાસ
ઉમેદવારોને
તક
આપવાની રજુઆતને
ધ્યાને
લઈને
રાજ્ય
સરકારે
ચાલુ
વર્ષે
પ્રાથમિક
શાળાઓમાં ધોરણ

થી ૫ માટે પીટીસીની શૈક્ષણિક લાયકાત
ધરાવતા ટીઈટી પાસ થયેલા ૨૦૦૦
વિદ્યા સહાયકોની નિમણુંક
આપવાનો નિર્ણય કર્યો છે, તેમ શિક્ષણ
મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી નાનુભાઈ
વાનાણીએ જણાવ્યું હતું.
વધુમાં રાજ્યની પ્રાથમિક
શાળાઓમાં ઉચ્ચ પ્રાથમિક
વિભાગમાં છેલ્લા ત્રણથી વિદ્યા સહાયકની નિમણુંક
કરવામાં આવે છે પીટીસી અને ટીઈટી પાસ
ઉમેદવારોની વિદ્યા સહાયક
તરીકેની નિમણુંકો વધુ
ખાલી જગ્યાવાળા તાલુકાઓમાં કરવામાં આવશે.
જેની ટૂંક સમયમાં જાહેરાત આપીને
નિમણુંકની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

No comments:

Post a Comment