Monday 27 January 2014

એચ.ટાટ ઉમેદવારો માટે અતિ મહત્વની સૂચના......!


જે ઉમેદવારો એચ.ટાટ ની પરિક્ષાના સમયે પાંચ વર્ષ પૂર્ણ નાં થયા હોવા છતાં ખોટા અનુભવ ને આધારે પરિક્ષા આપી અને પાસ થયા હતા તેવા ઉમેદવારો નાં ફોર્મ રદ કરવા માં આવ્યા છે.

આ લડત માં ભરતભાઈ રાજગોર અને ટીમ ગુજરાત ગુરુજન સમાજ નો સક્રિય ફાળો રહ્યો છે .

આ ફોર્મ રદ થવાને કારણે મેરીટ ના ક્રમ માં પણ સુધારો થયેલ છે, તો ફરી એક વાર તમારો મેરીટ ક્રમ ચકાસી લેશો.
 

No comments:

Post a Comment