Monday 24 February 2014

સરકારી કર્મચારીઓ ને મળી શકે છે ખુશી નાં સમાચાર ............!




શિક્ષણ વિભાગ ના મુખ્ય સચિવ શ્રી.હસમુખભાઈ અઢિયા ને કર્મચારીઓ ના પ્રશ્નો લઈને માનનીય મુખ્યમંત્રી એ બોલાવ્યા ....ફાઈલ લઇ ને નાણા વિભાગ માં ગયા અને મુખ્યમંત્રી સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવાયો છે . આચારસંહિતા પેલા કર્મચારીઓ ના પ્રશ્નો હાલ થશે એવું લાગી રહ્યું છે 
ઈટીવી ન્યુઝ.

No comments:

Post a Comment