Wednesday 16 October 2013

Breaking News....

પ્રતિક્ષાયાદી (બીજો તબક્કો)

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા

પ્રતિક્ષાયાદી જિલ્લા પસંદગી
અગત્યની સૂચના
સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે.
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1)પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૯/૧૦/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2)પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૧૬/૧૦/૨૦૧૩ ના ૧૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે.અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3)પ્રતિક્ષાયાદીમાં બોલાવેલ ઉમેદવારોને જે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે ત્યાં સુધી જ જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે.
(4) પ્રતિક્ષાયાદીમાં નીચે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
વિષય
માધ્યમ
સામાન્ય (Open) અનૂસુચિત જાતિ અનૂ. જનજાતિ સા.શૈ.પછાત
સામાજિક વિજ્ઞાન ૬૩.૬૧ (મહિલા) ૬૩.૪૮(મહિલા) --- ૬૩.૫૩
ગુજરાતી --- ૬૭.૨૪ ૬૧.૩૨ ૬૬.૬૨
અંગ્રેજી --- ૬૭.૦૩ ૬૦.૨૮ ૬૫.૮૨
સંસ્કૃત --- ૬૬.૯૭ ૬૦.૩૫ ૬૬.૩૪
હિન્દી ૬૬.૮૯(મહિલા) --- ૬૧.૦૪ ૬૬.૩૯
અંગ્રેજી મરાઠી ૬૩.૭૦ --- --- ---
અંગ્રેજી ઉર્દુ ૫૮.૦૬ --- --- ---
હિન્દી ઉર્દુ ૫૮.૮૭ --- --- ---
ગણિત-વિજ્ઞાન હિન્દી ૬૫.૮૮ --- --- ૬૪.૫૮
સામાજિક વિજ્ઞાન હિન્દી ૬૨.૮૯ --- --- ---

No comments:

Post a Comment